Thursday, September 11, 2014

ધ્યાન સમૃદ્ધિ

આત્મા પરમાત્મા નો અંશ છે. પરમાત્મા ને સૂર્ય સમજો !! આત્મા ને કિરણ !! સુરજ હૈ એક ઉસકી કીરને હજાર હૈ !!આ કિરણ માં થી અનેક જીવિત કોષો  પોષણ લઇ રહ્યા છે !! બસ કોષ  સમૂહ  એ દેહ છે !!
ધ્યાન અવસ્થા ની પ્રાપ્તિ માં મન શાંત બને છે। બાકી પંખીઓ દાન ચણ તા હોય તેમ કોષો  ચણતા હોય છે !! આ પ્રકૃતિ ની પ્રક્રિયા છે. મન કે દેહ એ ઘર નથી.આત્મ તત્વ નો સ્રોત વહી રહ્યો છે તેમાં સમાધિષ્ઠ રહેવા નું છે !!
ધ્યાન માં કશું જ પકડવા નું નથી !!અવલંબન વિન ચિત્ત અચેતન થયું સહજ પ્રયાસે !!!




No comments:

Post a Comment