Wednesday, July 16, 2014

ઊતાર ચઢાવ

જીવન માં ઊતાર  ચઢાવ તો આવવા  ના જ. પણ જેને આગળ વધવું  છે   તે  તો કાર્યરત રહે તેમાં  જ મઝા  છે. કારણ કે  સૂર્યોદય તો હમેશ થતો  જ આવ્યો  છે !! સૂર્ય એ કોઈ દિવસ નથી  ઉગ્યો ?? એવું બન્યું  છે  ?
આમ તો  સમુદ્ર નો સામો કિનારો દેખાતો નથી પણ છે તે હકીકત છે !!

ભય તમારી સ્મૃતિ માં છે !!

 વાસ્તવ માં આપણે જોઈશું  તો જણાશે કે ભય નો અંત નથી ! તમારી સ્મૃતિ માં છે !! તમે તેને કેવી રીતે હટાવી શકશો !!
જ્યાં પ્રશ્ન યાદો નો છે ત્યાં આપણે  મન ની દવા કરવા  ની છે !! ભય તમારી સ્મૃતિ માં છે !!
જો  તમને થોડું  મરાઠી આવડતું હશે તો લાગણી ના તોફાન  સમજશો
મન !!