Friday, September 6, 2013

આ એક ઉચો વિચાર છે !!

આ એક ઉચો વિચાર છે !! બધા જાણે ય છે !! પણ આજે ધર્મ ધંધો  બની  ગયો  હોવા  થી  બીજા થી અલગ  કેવી રીતે તારવવો  એ કળા  માં વડા ઓ પાવરધા  બની  ગયા છે !!
આત્મ  જ્ઞાન ની વાત સમજવા જેવી છે http://www.rajendraprasadvyas.blogspot.in/2011/04/blog-post.html

મરવા નું છે !!

બધા ય  ને ખબર છે કે મરવા નું છે !! પણ એ ને  યાદ  કરતા  ફ....છે !
મન પણ વારંવાર મૃત્યુ પામે છે !! નિદ્રા વખતે !!! જયારે દેહ તો પ્રતિક્ષણ વૃદ્ધ વસ્થા તરફ ધસી રહ્યો છે મૃત્યુ ને પામવા !! ફીલોસોફી કહે છે આત્મા  જ બાકી રહ્યો !!!