Tuesday, February 26, 2013

આશા એ જીવન છે

 સૂરજ  ઉગતો જ રહ્યો છે !! આશા ને ન ત્યાગો !! આશા એ જીવન છે અને નિરાશા એ મૃત્યુ !!
એટલા માટે જ કહ્યું છે તમારું આત્મ બળ વધારો !!

પ્રભુ એક જ છે

પ્રભુ એક જ છે ! બધા મા ને છે પણ ધર્મ ને વ્યવસાય બનાવ્યો છે તેથી ઘરાક ગુમાવીશું તો !!! બસ આજ લોભ માં ભેદ સતત રાખવા માં જ મજા માણે છે !!!