Wednesday, August 28, 2013

દુનિયા મેં ઐસા કહા સબ કા નસીબ હૈ !!કોઈ કોઈ અપને પિયા કે કરીબ હૈ !!


દુર્ગુણો ની હાર  માળા છે !! પરંતુ આ પણ પ્રભુ ની રચના જ છે !! ઈશ્વર ની રચનાની પાછળ કૈક ઉદ્દેશ  જ હશે એમ માની પોતાના ધર્મ ને જાળવી સંસાર ની ગતિ માં રહેવા પ્રયત્નશીલ રહેવું એમાં જ મઝા છે !! મહાન લોકો ઈશ્વર ના કામ માં મદદ રૂપ બનતા રહ્યા છે !! બધું જ ખરાબ નથી !!તમારી પાસે સારું શું છે તે જુઓં !! દુનિયા ને સુધારી ન શકો તો કઈ નહિ !! તમારી પાસે જે સારું છે તેનો વિકાસ જરૂર કરી શકો છો !!








No comments:

Post a Comment