Wednesday, January 16, 2013

અહિંસા નો વિચાર

અહિંસા નો વિચાર ઘણો ઉંચો છે !! કારણકે આપને  જડ અને જીવ એમ બે પર મુખ્ય વિચારીએ છીએ !! જડ  માં ચૈતન્ય ને જાણવાનું છે !! આપણે  પ્રકાશ ફેલાવવા  નો છે !! તેનો નાશ કરવા નો નથી !! વધુને વધુ જૈવિક શક્તિઓ ના રહસ્ય ને પામવા નું છે !! વનસ્પતિ આધારિતતા ને સમજવા ની છે !!

શાકાહારી બનવા ના લાભો  પર ઘણા લેખો લખાય છે। કોઈ ને ય હિંસા પસંદ નથી .તો ચાલો આપને કરુણા ના ગુણ ને વધારવા નું કામ કરીએ ! કરુણા એ પરમેશ્વર છે એ વાત વિનોબા જી ની સમજાવી જરૂરી છે .અપને યુનો તો બનાવ્યું પણ ગુણ વિકાસ પર લક્ષ્ય ઓછું આપ્યું છે .માંસ દારૂ જુગાર ના વેપારીઓ ને આવક સાથે સંબંધ હોવા થી ભલે માનવ જાત જાય ખાડા માં એવું જાણે લાગે છે !! નહિ તો વિકસિત દેશો માં જુગારખાના માંસ દારૂ વગેરે પર ક્યારનોય પ્રતિબંધ આવી ગયો હોત !!


No comments:

Post a Comment