Friday, January 18, 2013

માયા તમને પકડી લે છે

માયા એવી છે કે તેને છોડવા નું વિચારો તો પણ ઝડપી લેશે !! સંસ્કૃત માં યોપયાતી શ નૈ : માયા ...અર્થાત તમે સતત માયા માં પકડતા જ જાઓ છો !!માટે વૈરાગ્ય એ મોટી વાત છે !! અને અભ્યાસ અને વૈરાગ્ય વિના શાંતિ છે પણ નહિ !!

તમ જર ક પણ આજુબાજુ જોયું માયા તમને પકડી લે છે !! અધ્યાત્મ ત્યાગ ની વાતો કરતા મોટા મોટા મહાપુરુષો ને અપને અનેક રીતે ફસાયેલા જોઈએ છીએ ત્યારે તેમની પ્રસિદ્ધિ અને ધન કરતા તેમની માયા માય લાચારી જોઈ ને ઘણી વાર તેમના ભક્તો ને દયા આવતી હોય છે !! જે પ્રસિદ્ધ બાબત છે !! 

No comments:

Post a Comment