Wednesday, June 27, 2012

બાકી બુધ્ધુ તો બનાય જ છે ને !!

ઘણાય સ્મશાને જાય છે રોગીઓ ને જુએ છે અને ઘડપણ પણ !! પણ બધાને એક સરખો આઘાત નથી લાગતો !! એટલે તો ઘણા મહાન લોકો ને અપને અવતાર કહી એ છીએ. એટલે જ સ્તો કહું  છું આઘાત તો સિદ્ધાર્થ ને જ લાગે !! 
સિધ્ધાર્થ જુઓ ને  બુદ્ધ બન્યા !! બાકી બુધ્ધુ તો બનાય જ છે ને !!


No comments:

Post a Comment