Wednesday, July 16, 2014

ભય તમારી સ્મૃતિ માં છે !!

 વાસ્તવ માં આપણે જોઈશું  તો જણાશે કે ભય નો અંત નથી ! તમારી સ્મૃતિ માં છે !! તમે તેને કેવી રીતે હટાવી શકશો !!
જ્યાં પ્રશ્ન યાદો નો છે ત્યાં આપણે  મન ની દવા કરવા  ની છે !! ભય તમારી સ્મૃતિ માં છે !!
જો  તમને થોડું  મરાઠી આવડતું હશે તો લાગણી ના તોફાન  સમજશો
મન !!


No comments:

Post a Comment