Monday, November 4, 2013

રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!

રા જ બાપા ને શાંતા બેને પ્રશ્ન કર્યો  કે છોકરી હવે જાતે જ કેમ મજબુત થવા ઈચ્છે છે ?


 પહેલા પુરુષ પરણે  ત્યારે વરરાજા  અર્થાત રાજા નું બિરુદ મળતું !! તે ગૃહસ્થ આશ્રમ નો વડો  રાજા બનતો !! પણ  નિષ્ફળતા સામે લડવા ની અશક્તિ વધવા લાગે છે ત્યારે જ રાજા ની પરીક્ષા થાય છે !! પત્ની  અને સંતાનો ને સુખ નથી આપી શકતો તેવા પરણિત પુરુષ પાસે એક ધંધો બાકી રહે છે તેનું નામ છે જમાઈ ગીરી !! રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!....માટે જ સ્ત્રી પોતે શક્તિ શાળી થાય એ જરૂરી છે !!
 મારી પાસે આવો એક કેસ   જેમાં પતિ પોતે નાસી ને તેના માબાપ પાસે જતો  રહ્યો હતો !! અને ત્યાંથી ફોન કર્યો તો મેં તેને આ જ જવાબ આપ્યો હતો !! રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!..
ટુક માં જવાબદારી લેવી નથી એ તમારી નબળાઈ જ છે !! રાજા શું કરવા બન્યા ??? પોતાને ખુશ રાખી સકતો નથી કે નથી ઘર ના ને !! કે પછી માબાપ ને !! દા.ત. વડાપ્રધાન પોતેજ મોઘવારી તોફાનો કકળાટ જોઈ ને એકદમ દેશ છોડી ને નાસી જાય તો !!!!

No comments:

Post a Comment