Friday, September 6, 2013

મરવા નું છે !!

બધા ય  ને ખબર છે કે મરવા નું છે !! પણ એ ને  યાદ  કરતા  ફ....છે !
મન પણ વારંવાર મૃત્યુ પામે છે !! નિદ્રા વખતે !!! જયારે દેહ તો પ્રતિક્ષણ વૃદ્ધ વસ્થા તરફ ધસી રહ્યો છે મૃત્યુ ને પામવા !! ફીલોસોફી કહે છે આત્મા  જ બાકી રહ્યો !!!


No comments:

Post a Comment