Friday, January 18, 2013

આ વિવેક જ્ઞાન

યાદ રહે આપણે દેવો થી નબળી યોની માં છી એ ! +  અને - ને અલગ રાખી કુદરતે તમે અધૂરા છે તે તો કહી જ દીધું છે। ! અમીબા ની પત્ની  અમીબી હોતી નથી વળી શ્વેત કણી  ય હોતી નથી એ લોકો નો તો સ્વ વિભાજન થી જ પ્રજાના થતું હોય છે .દેવો એક માં થી અનેક થઇ શકે છે। પાર્વતી મેલ માં થી ગણેશ ને જન્મ આપી શકે છે !! પણ મનુષ્ય માં પુરુષ સ્ત્રી બંને એ પ્રજનન માટે ભેગા થવું પડે છે !! અર્થાત અધૂરા છે .તેના જ ભાગ રૂપ સ્ત્રી ને આકર્ષણ કરવા ની કળા મળી છે !! પુરુષ ને પરાક્રમ  !! અને તેને જ લીધે આવેગ  જે હરીફાઈ માં પરિણામે છે !! આશ્ચર્ય એ છે સ્ત્રી આકર્ષણ કરવાનું છોડતી નથી !! અને પુરુષ આવેગ ને કંટ્રોલ કરતો નથી  !! બસ આજ રામાયણ માં વિવેક જળવાતો નથી !! માટે સમાજ ને જરૂર છે આ વિવેક જ્ઞાન ની !!



No comments:

Post a Comment